Knowledge : ભારતમાં પહેલીવાર ક્યારે ટેક્સ લાગવાનો શરુ થયો, કોણે, કોના પર અને કેટલા ટકાના ટેક્સ લગાવ્યો હતો? જાણો

ભારતમાં Income Tax (આવકવેરા)ની પરંપરા ખુબ જુની છે.પરંતુ શું તમે આવકવેરાના ઇતિહાસ વિશે જાણો છો, તે કેવી રીતે શરૂ થયો હતો? તો ચાલો તમને જણાવીએ કે આવકવેરાની શરૂઆત કેવી રીતે થઈ હતી.

| Updated on: Aug 11, 2025 | 6:52 AM
4 / 6
આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો, આ આવકવેરો સરકારના નુકસાનની ભરપાઈ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ 500 રુપિયાથી વધારે આવક ધરાવનાર લોકો અને વેપારીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

આવક વેરો પહેલી વખત બ્રિટિશ શાસનમાં લાગુ થયો હતો, આ આવકવેરો સરકારના નુકસાનની ભરપાઈ માટે લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ 500 રુપિયાથી વધારે આવક ધરાવનાર લોકો અને વેપારીઓ પર લાગુ કરવામાં આવ્યો હતો.

5 / 6
 હવે જાણી લો પહેલી વખત કેટલો આવકવેરો વસૂલવામાં આવતો હતો? તે સમયે વિવિધ આવક સ્તરો માટે અલગ અલગ આવકવેરો હતો.500થી ₹1,000 સુધી આવક પર 2 ટકા (એટલે કે 100 રૂપિયા પર 2 રૂપિયા) બકો, તેમજ 1000 રુપિયાથી વધુની આવક પર 3 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

હવે જાણી લો પહેલી વખત કેટલો આવકવેરો વસૂલવામાં આવતો હતો? તે સમયે વિવિધ આવક સ્તરો માટે અલગ અલગ આવકવેરો હતો.500થી ₹1,000 સુધી આવક પર 2 ટકા (એટલે કે 100 રૂપિયા પર 2 રૂપિયા) બકો, તેમજ 1000 રુપિયાથી વધુની આવક પર 3 ટકા સુધીનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો.

6 / 6
આ ટેક્સ કાયમી નહોતો પણ થોડા વર્ષો માટે કામચલાઉ ધોરણે લગાવવમાં આવ્યો હતો.1886માં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો, જેણે ભારતમાં વધુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો.

આ ટેક્સ કાયમી નહોતો પણ થોડા વર્ષો માટે કામચલાઉ ધોરણે લગાવવમાં આવ્યો હતો.1886માં એક નવો આવકવેરા કાયદો બનાવવામાં આવ્યો, જેણે ભારતમાં વધુ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો.