
અહીંના અનેક મંદિરો જૈન ધર્મ સાથે સંબંધિત છે. ખાસ કરીને 12મીથી 15મી સદી દરમિયાન બંધાયેલા આ મંદિરો શિલ્પકલા માટે પ્રખ્યાત છે. (Credits: - Wikipedia )

રાવ જૈસલ એ એક યાદવ રાજપૂત હતા અને તેમણે એક મહત્ત્વપૂર્ણ વ્યાપાર માર્ગ પર આ શહેરની સ્થાપના કરી.તે સમયના ધંધા-વ્યાપાર માટે જેસલમેર બહુ મહત્વપૂર્ણ સ્થાન હતું, (Credits: - Wikipedia )

જેસલમેરે એ સમય દરમિયાન અફઘાનિસ્તાન, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં જતા વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ રોકાણ બિંદુ તરીકે સેવા આપી.કિલ્લાની અંદર અનેક વેપારીઓ વસેલા હતા અને તેમાં પત્થરની હવેલીઓ, બજારો તેમ જ મંદિરો બનાવવામાં આવ્યા હતા. (Credits: - Wikipedia )

જેસલમેર તેના સાંસ્કૃતિક વૈભવ માટે જાણીતું હતું, પણ અહીં અનેક વાર મહંમદ ઘોરી, અલાઉદ્દીન ખિલજી અને અન્ય મુસ્લિમ શાસકોના આક્રમણો પણ થયા હતા. (Credits: - Wikipedia )

જેસલમેર થાર રણમાં આવેલું છે અને તેમ છતાં અહીંનાં ઐતિહાસિક કિલ્લાઓ, મંદિરો, હવેલીઓ, તળાવો અને સંસ્કૃતિ આજે પણ જીવંત છે. (Credits: - Wikipedia )

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia )
Published On - 5:06 pm, Sat, 5 April 25