Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી.

| Updated on: May 16, 2025 | 3:06 PM
1 / 7
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા  ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. ભારત સાથેના ટેરિફ ડીલ અંગે તેમણે દાવો કર્યો હતો કે India એ US ના ઘણા ઉત્પાદનો પર '0' ટેરિફ લાદવાની ઓફર કરી છે. એટલું જ નહીં, તેમણે એપલના માલિક ટિમ કૂકને કહ્યું કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલનું ઉત્પાદન કરો કારણ કે આ દેશ પહેલાથી જ 'ઝીરો ટેરિફ' ઓફર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે જ્યાં પણ ઉત્પાદન કરો છો ત્યાં કોઈ ફરક પડશે નહીં.

2 / 7
ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી. કોઈપણ ટ્રેડ ડીલ પરસ્પર ફાયદાકારક અને બંને દેશો માટે લાભદાયી હોવી જોઇએ. ચર્ચાઓ હજુ પણ ચાલુ છે, આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળિયું હશે."

3 / 7
આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

આવા નિવેદનો પછી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે જો ખરેખર Zero Tariff લાગુ કરવામાં આવે છે, તો શું બધી આયાત અને નિકાસ પરનો ટેક્સ નાબૂદ થઇ શકે છે? ચાલો સમજીએ કે Zero Tariff નું ગણિત શું છે...

4 / 7
શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

શૂન્ય ટેરિફનો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'ઝીરો ટેરિફ' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

5 / 7
zero tariff  નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

zero tariff નો અર્થ એ છે કે કોઈપણ દેશો વચ્ચેના વેપારમાં આયાત અથવા નિકાસ કરાયેલા માલ પર કોઈ કસ્ટમ ડ્યુટી અથવા કર લાદવામાં આવતો નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે 'zero tariff' ડીલ લાગુ થાય છે, તો તેનો અર્થ એ કે બંને દેશો વચ્ચે કોઈ વધારાનો ટેરિફ લાગુ થશે નહીં. જોકે, સરેરાશ ટેરિફ યથાવત રહેશે.

6 / 7
ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટેરિફ અંગે ચર્ચા ચાલી રહી છે. વેપાર ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત કેટલીક ચીજવસ્તુઓ પરના ટેરિફ ઘટાડી શકે છે. ભારત સ્ટીલ, ઓટો પાર્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રો પર ટેરિફ ઘટાડી શકે છે.

7 / 7
2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

2 એપ્રિલના રોજ, ટ્રમ્પે ભારત પર 26% ટેરિફની જાહેરાત કરી હતી, જે થોડા દિવસો પછી 90 દિવસ માટે બંધ કરી દેવામાં આવી હતી. અમેરિકાનો દાવો છે કે ભારત અમેરિકા પર સરેરાશ ૫૨ ટકા ટેરિફ લાદે છે. ભારતમાંથી આયાત પર અમેરિકાનો સરેરાશ ટેરિફ દર 2.2 ટકા છે. અમેરિકન માલ પર ભારતનો સરેરાશ ટેરિફ દર 10% છે.

Published On - 3:05 pm, Fri, 16 May 25

Follow Us