Vastu Tips : રસોડામાં આ વસ્તુઓ સંપૂર્ણ ખતમ થશે તો થઈ શકે છે આર્થિક નુકસાન, જુઓ તસવીરો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કઈ વસ્તુ ક્યાં રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે. તેમજ રસોડામાં પણ કઈ વસ્તુ રાખવી કે ન રાખવી તે પણ જણાવવામાં આવેલુ છે. તો આજે આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કઈ વસ્તુ પૂર્ણ થવાથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

| Edited By: | Updated on: Dec 12, 2024 | 10:18 AM
4 / 5
હળદરનો ઉપયોગ રસોઈથી લઈને ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં હળદર ન હોય તો સુખ અને સૌભાગ્યનો અભાવ રહે છે. જેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.( All pic -Freepik)

હળદરનો ઉપયોગ રસોઈથી લઈને ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં હળદર ન હોય તો સુખ અને સૌભાગ્યનો અભાવ રહે છે. જેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે.( All pic -Freepik)

5 / 5
મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. મીઠું ચંદ્રનો કારક છે. એટલા માટે ઘરમાં ક્યારેય મીઠું ખતમ ન થવા દો. આ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.  (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે. મીઠું ચંદ્રનો કારક છે. એટલા માટે ઘરમાં ક્યારેય મીઠું ખતમ ન થવા દો. આ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Published On - 10:16 am, Thu, 12 December 24