Vastu Tips : ટેરેસ ( ધાબા) પર ક્યાં રંગના પથ્થર લગાવવાથી થશે ફાયદો ? જુઓ તસવીરો

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કઈ વસ્તુ ક્યાં મુકવી, ક્યાં રંગની વસ્તુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. તે અંગે માહિતી આપવામાં આવી છે. તો આજે આપણે જાણીશું કે ટેરેસ પર ક્યાં રંગના પથ્થર લાગવવા શુભ માનવામાં આવે છે.

| Updated on: Dec 20, 2024 | 11:12 AM
4 / 5
ક્રીમ રંગ સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પીળો રંગ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘરના ધાબા પર ક્રીમ અથવા પીળા રંગનો પથ્થર લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

ક્રીમ રંગ સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે પીળો રંગ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘરના ધાબા પર ક્રીમ અથવા પીળા રંગનો પથ્થર લગાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

5 / 5
તમારા ધાબા પર પથ્થર કે ટાઈલ્સ લગાવી નથી તો તમે વાસ્તુદોષ દૂર કરવા માટે નિયમિત ધાબા પર કપૂર સળગાવવુ જોઈએ. આ ઉપાય કરવાથી વાસ્તુની ખામી દૂર કરવામાં મદદ રુપ થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image - Freepik )

તમારા ધાબા પર પથ્થર કે ટાઈલ્સ લગાવી નથી તો તમે વાસ્તુદોષ દૂર કરવા માટે નિયમિત ધાબા પર કપૂર સળગાવવુ જોઈએ. આ ઉપાય કરવાથી વાસ્તુની ખામી દૂર કરવામાં મદદ રુપ થાય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image - Freepik )

Published On - 9:11 am, Fri, 20 December 24