
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘણા નિયમોનું પાલન કરવામાં આવે છે. જો આનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુ દોષ થઈ શકે છે..

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવું યોગ્ય નથી.

ઘરના પ્રવેશદ્વારને ઘરમાં સકારાત્મક ઉર્જાનો દરવાજો માનવામાં આવે છે. એટલા માટે આ સ્થાન પર શૂ અને ચંપલ રાખવા શુભ નથી.

તેથી, ઘરના પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે.

પ્રવેશદ્વાર પર બુટ-ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ રાખવાથી ઘરમાં અશાંતિ અને તણાવ રહે છે.

જો તમારી પાસે પ્રવેશદ્વાર પર શૂ રેક રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોય, તો તેને દક્ષિણ-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખો, અને તેને ઢાંકીને રાખો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. Tv9 ગુજરાતી આ વાતની પુષ્ટિ કરતું નથી.)