Women’s health : આ 5 કારણો યોનિમાર્ગમાં ગેસનું કારણ બની શકે છે, શું તમે આ વિશે જાણો છો?

પેલ્વિક વિસ્તારમાં ગેસ થવોએ સામાન્ય છે, પરંતુ તે ઘણી સ્ત્રીઓ માટે અસ્વસ્થતા અને શરમનું કારણ બની શકે છે, ખાસ કરીને આ વિશે મહિલાઓએ શરમાવા જેવું કંઈ નથી.તો ચાલો જાણીએ આવું કેમ થાય છે?

| Updated on: Aug 01, 2025 | 7:06 AM
4 / 8
યોનિમાર્ગમાં ગેસ બનવાનું મુખ્ય કારણ શારીરિક સંબંધો છે. ઘણી વખત ઈન્ટિમેન્સી દરમિયાન, હવા યોનિમાં ફસાઈ જાય છે અને તેના કારણે ફાર્ટ્સ પણ થાય છે.તેમજ જો તમે પીરિયડ્સ દરમિયાન ટેંપૂન કે મેન્સ્ટુઅલ કપનો ઉપયોગ કરી રહ્યા છો. તો આને બહાર કાઢતી વખતે વજાઈનામાં ગેસ ફસાય જાય છે.

યોનિમાર્ગમાં ગેસ બનવાનું મુખ્ય કારણ શારીરિક સંબંધો છે. ઘણી વખત ઈન્ટિમેન્સી દરમિયાન, હવા યોનિમાં ફસાઈ જાય છે અને તેના કારણે ફાર્ટ્સ પણ થાય છે.તેમજ જો તમે પીરિયડ્સ દરમિયાન ટેંપૂન કે મેન્સ્ટુઅલ કપનો ઉપયોગ કરી રહ્યા છો. તો આને બહાર કાઢતી વખતે વજાઈનામાં ગેસ ફસાય જાય છે.

5 / 8
  આ વજાઈનામાંથી બહાર નીકળતા ગેસને વજાઈનલ ગેસ કે પછી વજાઈનલ ફાર્ટ પણ કહેવામાં આવે છે. કેટલીક વખત કેટલાક કારણોથી વજાઈનાના મસલ્સમાં સ્ટ્રેસ વધી જાય છે અને આ કારણે પણ ગેસ થાય છે.

આ વજાઈનામાંથી બહાર નીકળતા ગેસને વજાઈનલ ગેસ કે પછી વજાઈનલ ફાર્ટ પણ કહેવામાં આવે છે. કેટલીક વખત કેટલાક કારણોથી વજાઈનાના મસલ્સમાં સ્ટ્રેસ વધી જાય છે અને આ કારણે પણ ગેસ થાય છે.

6 / 8
 બાળજન્મ દરમિયાન પેલ્વિક અંગો પર દબાણ આવે છે. તેથી, ઘણી વખત સ્ત્રીઓને પ્રસૂતિ પછી પણ યોનિમાર્ગ ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે.જો પેલ્વિક ફ્લોર સ્નાયુઓ નબળા હોય, તો યોનિમાર્ગમાં ગેસ બનવા લાગે છે.

બાળજન્મ દરમિયાન પેલ્વિક અંગો પર દબાણ આવે છે. તેથી, ઘણી વખત સ્ત્રીઓને પ્રસૂતિ પછી પણ યોનિમાર્ગ ગેસની સમસ્યાનો સામનો કરવો પડે છે.જો પેલ્વિક ફ્લોર સ્નાયુઓ નબળા હોય, તો યોનિમાર્ગમાં ગેસ બનવા લાગે છે.

7 / 8
ક્યારેક હેવી કસરત અથવા કેટલાક યોગાસનોને કારણે પણ આવું થાય છે. યોનિમાર્ગમાં ગેસનું નિર્માણ એકદમ સામાન્ય છે. તમારે તેના વિશે ચિંતા કરવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરની જરુર સલાહ લો.

ક્યારેક હેવી કસરત અથવા કેટલાક યોગાસનોને કારણે પણ આવું થાય છે. યોનિમાર્ગમાં ગેસનું નિર્માણ એકદમ સામાન્ય છે. તમારે તેના વિશે ચિંતા કરવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. જો તમને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો ડોક્ટરની જરુર સલાહ લો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)