History of city name : જુનાગઢના આ નામો તમે પણ નહીં જાણતા હોવ, દરેક નામ સાથે જોડાયેલો છે વારસો

જૂનાગઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ શહેર છે, જેનું મહત્વ પ્રાચીન કાળ, મુસ્લિમ શાસન, નવાબી યુગ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અજોડ રહ્યું છે. આજે તે પ્રવાસન અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે.

| Updated on: Mar 31, 2025 | 10:44 PM
4 / 8
જૂનાગઢનો ઇતિહાસ લગભગ ઇ. સ.300 ની આસપાસ શરૂ થાય છે, જ્યારે તેના પર મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું.પ્રખ્યાત સમ્રાટ અશોકએ અહીં અશોકના શિલાલેખો સ્થાપિત કર્યા હતા,જે આજે પણ અસ્તિત્વમાં છે. ( Credits: Getty Images )

જૂનાગઢનો ઇતિહાસ લગભગ ઇ. સ.300 ની આસપાસ શરૂ થાય છે, જ્યારે તેના પર મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું.પ્રખ્યાત સમ્રાટ અશોકએ અહીં અશોકના શિલાલેખો સ્થાપિત કર્યા હતા,જે આજે પણ અસ્તિત્વમાં છે. ( Credits: Getty Images )

5 / 8
મૌર્ય સામ્રાજ્ય પછી આ પ્રદેશ શક, ક્ષત્રપ અને ગુપ્ત રાજવંશોના નિયંત્રણ હેઠળ રહ્યો.ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ( ઇ.સ.455-467 ) એ અહીં ઘણા બૌદ્ધ અને હિન્દુ મંદિરો બનાવ્યા હતા. ( Credits: Getty Images )

મૌર્ય સામ્રાજ્ય પછી આ પ્રદેશ શક, ક્ષત્રપ અને ગુપ્ત રાજવંશોના નિયંત્રણ હેઠળ રહ્યો.ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ( ઇ.સ.455-467 ) એ અહીં ઘણા બૌદ્ધ અને હિન્દુ મંદિરો બનાવ્યા હતા. ( Credits: Getty Images )

6 / 8
ચાલુક્ય અને સોલંકી રાજવંશો (9મી-13મી સદી) દરમિયાન જૂનાગઢ એક શક્તિશાળી રાજ્ય બન્યું.અમદાવાદના સુલતાન મહેમૂદ બેગડા (1458-1511) એ જૂનાગઢ પર હુમલો કર્યો અને તેને મુસ્લિમ શાસન હેઠળ લાવ્યો.મહેમૂદ બેગડાએ અહીં ઉપરકોટ કિલ્લાનું નવીનીકરણ કર્યું અને શહેરને ઇસ્લામિક વહીવટી કેન્દ્રમાં પરિવર્તિત કર્યું. ( Credits: Getty Images )

ચાલુક્ય અને સોલંકી રાજવંશો (9મી-13મી સદી) દરમિયાન જૂનાગઢ એક શક્તિશાળી રાજ્ય બન્યું.અમદાવાદના સુલતાન મહેમૂદ બેગડા (1458-1511) એ જૂનાગઢ પર હુમલો કર્યો અને તેને મુસ્લિમ શાસન હેઠળ લાવ્યો.મહેમૂદ બેગડાએ અહીં ઉપરકોટ કિલ્લાનું નવીનીકરણ કર્યું અને શહેરને ઇસ્લામિક વહીવટી કેન્દ્રમાં પરિવર્તિત કર્યું. ( Credits: Getty Images )

7 / 8
1730માં, નવાબ મુહમ્મદ શેરખાન બાબીએ જૂનાગઢ પર કબજો કર્યો અને બાબી નવાબ વંશની સ્થાપના કરી.બ્રિટિશ શાસન દરમિયાન પણ જૂનાગઢ રજવાડા પોતાની સ્વાયત્તતા જાળવી રાખતા હતા. ( Credits: Getty Images )

1730માં, નવાબ મુહમ્મદ શેરખાન બાબીએ જૂનાગઢ પર કબજો કર્યો અને બાબી નવાબ વંશની સ્થાપના કરી.બ્રિટિશ શાસન દરમિયાન પણ જૂનાગઢ રજવાડા પોતાની સ્વાયત્તતા જાળવી રાખતા હતા. ( Credits: Getty Images )

8 / 8
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું ત્યારે જૂનાગઢના નવાબ મુહમ્મદ મહાબત ખાન ત્રીજાએ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી.પરંતુ જૂનાગઢના લોકો અને નવાબના દિવાન શ્યામલદાસ ગાંધીએ તેનો વિરોધ કર્યો.નવેમ્બર 1947માં, ભારતીય સેનાએ જૂનાગઢ પર કબજો કર્યો અને 20 ફેબ્રુઆરી 1948ના રોજ, જૂનાગઢ ભારતમાં ભળી ગયું. ( Credits: Getty Images )

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું ત્યારે જૂનાગઢના નવાબ મુહમ્મદ મહાબત ખાન ત્રીજાએ પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી.પરંતુ જૂનાગઢના લોકો અને નવાબના દિવાન શ્યામલદાસ ગાંધીએ તેનો વિરોધ કર્યો.નવેમ્બર 1947માં, ભારતીય સેનાએ જૂનાગઢ પર કબજો કર્યો અને 20 ફેબ્રુઆરી 1948ના રોજ, જૂનાગઢ ભારતમાં ભળી ગયું. ( Credits: Getty Images )

Published On - 5:26 pm, Wed, 12 February 25