ભારતનો નવો દુશ્મન બન્યો Turkey, તુર્કીને Pakistan પ્રેમ ભારે પડ્યો, જાણો કેમ

પાકિસ્તાનને ટેકો આપવો તુર્કિયેમાટે મોંઘો પડે તેવું લાગે છે. ભારતમાં તુર્કિયેનો બહિષ્કાર કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. એક તરફ, વેપારીઓએ તુર્કિયેના સફરજનનો બહિષ્કાર કર્યો છે. તો ટ્રાવેલ પ્લેટફોર્મમાં તુર્કી, અઝરબૈઝાનનો પ્રવાસ ન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.

| Updated on: May 16, 2025 | 12:07 PM
4 / 6
વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કિયેના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.

વેપારીઓ કહે છે કે આ ફક્ત પૈસાનો મામલો નથી. આ આપણી સેના અને સરકાર સાથે એકતા દર્શાવવાની આપણી રીત છે. આ સાથે વેપારીઓએ તુર્કિયેના માર્બલનો વેપાર પણ બંધ કરી દીધો છે.

5 / 6
 તમને જણાવી દઈએ કે, આ એ તુર્કિયે  છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કિયે મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કિયેએ ભારતને દગો આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ એ તુર્કિયે છે. જ્યાં વર્ષ 2023માં ભૂંકપ આવ્યો હતો અને તબાહી મચી હતી. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભારતે તેને મદદ કરી હતી. ભારતે તુર્કિયે મદદ માટે અનાજ,મેડિકલ કિટ અને કપડાં મોકલ્યા હતા. તેના બદલામાં તુર્કિયેએ ભારતને દગો આપ્યો છે.

6 / 6
અહીં તુર્કિયે ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

અહીં તુર્કિયે ભારતને ટેકો આપવો જોઈતો હતો પણ તેણે પાકિસ્તાનને ટેકો આપ્યો. એકંદરે, પાકિસ્તાનને ટેકો આપીને તુર્કિયે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ભારતના લોકોએ તુર્કિયેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે.

Published On - 11:51 am, Thu, 15 May 25