Travel with Tv9 : તમે એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યા છો ? શહેરના આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો

અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું એક શહેર છે. અમદાવાદમાં અનેક મંદિરો આવેલા છે. ઉનાળાની રજાઓમાં જો તમે પણ એક દિવસ માટે અમદાવાદ આવી રહ્યાં છો તો શહેરના આ મંદિરની મુલાકાત તમારે અવશ્ય લેવી જોઈએ.

| Updated on: Mar 16, 2025 | 2:07 PM
4 / 5
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલું શ્રી બાલાજી મંદિર એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું મંદિર છે. જે આશરે 8000 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભગવાન બાલાજીના ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં સરળતાથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકો છો.

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલું શ્રી બાલાજી મંદિર એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું મંદિર છે. જે આશરે 8000 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભગવાન બાલાજીના ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં સરળતાથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકો છો.

5 / 5
અમદાવાદના કાલુપુર મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિર 1822માં આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. આ મંદિરમાં જટિલ કોતરણી કરવામાં આવેલુ છે.

અમદાવાદના કાલુપુર મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિર 1822માં આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. આ મંદિરમાં જટિલ કોતરણી કરવામાં આવેલુ છે.

Published On - 1:02 pm, Sat, 15 March 25