
અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલું શ્રી બાલાજી મંદિર એ પશ્ચિમ ભારતનું સૌથી મોટું મંદિર છે. જે આશરે 8000 મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ભગવાન બાલાજીના ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં સરળતાથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકો છો.

અમદાવાદના કાલુપુર મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિર 1822માં આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. આ મંદિરમાં જટિલ કોતરણી કરવામાં આવેલુ છે.
Published On - 1:02 pm, Sat, 15 March 25