
નાતાલની રજાઓ માણવા માટે તમારા જમ્મુ- કાશ્મીર જવુ હોય તો તમે ટ્રેન અને ફ્લાઈટ મારફતે જઈ શકો છો. જેના માટે તમારા અમદાવાદથી ફ્લાઈટમાં શ્રીનગર પહોંચી શકો છો. ત્યારબાદ તમે Dal Lakeની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Nishat Bagh, Shalimar Baghની ફ્રીમાં મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Gulmarg Gondolaની મુલાકાત પણ લઈ શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી પરત ફરી ત્રીજા દિવસે Pahalgam આવી Betaab Valley, Lidder Riverના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. આ ઉપરાંત તમે ચોથા દિવસે તમે Sonamargમાં Thajiwas Glacier જોઈ તમે ફોટા પાડી શકો છો. આ ઉપરાંત પાંચમાં દિવસે તમે Shankaracharya Temple અને સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરી શકો છો.

અમદાવાદથી 7 દિવસ માટે જમ્મુ-કાશ્મીર ફરવા જવુ હોય તો આશરે 25000 જેટલો ખર્ચ થશે. જેમાં ફ્લાઈટની આવતા -જવાની ટિકિટ, જમવાનું, રહેવા સહિતના ખર્ચનો સમાવેશ થઈ શકે છે. તમે સાત દિવસમાં Dal Lake,Nishat Bagh, Shalimar Bagh,Gulmarg Gondola,Betaab Valley, Lidder River, Magnetic Hill, Pangong Lake અને Shankaracharya Templeની મુલાકાત લઈ શકો છો.