Travel Tips : કેચી ધામ નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા કેવી રીતે પહોચવું જાણો

નીમ કરોલી બાબા સાથે જોડાયેલ કેચી ધામ મંદિર એક એવું ખાસ સ્થળ છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મંદિરમાં વિદેશીઓ પણ મુલાકાત લે છે. તો જો તમે પણ નીમ કરોલી બાબાના ધામમાં જવા માંગો છો તો કેવી રીતે જશો. તે વિશે વાત કરીએ.

| Updated on: Sep 22, 2024 | 3:00 PM
4 / 5
કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

5 / 5
 બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.