Travel tips : જન્માષ્ટમી પર ગુજરાતમાં આવેલા, કૃષ્ણના આ મંદિર પર ફરવા જવાનો પ્લાન બનાવો

શ્રીકૃષ્ણનો જન્મોત્સવ સોમવાર 26 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. ભગવાન કૃષ્ણનો જન્મોત્સવને લઈ દેશભરમાં તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. તો આજે તમને જણાવીશું કે, ગુજરાતમાં આવેલા આ કૃષ્ણ મંદિરો વિશે જે દુનિયાભરમાં ફેમસ છે.

| Updated on: Aug 25, 2024 | 2:38 PM
4 / 5
ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો દ્રારા અમદાવાદ, વડોદરા અને આણંદથી જઈ શકો છો. દર પુનમે અહિ ભક્તોની ભીડ જોવા મળે છે. જે રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ડાકોર ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં છે, 43 કિ.મી. આણંદથી અને નડિયાદથી 35 કિમી દુર આવેલું છે. ખાનગી અને એસટી બસો દ્રારા અમદાવાદ, વડોદરા અને આણંદથી જઈ શકો છો. દર પુનમે અહિ ભક્તોની ભીડ જોવા મળે છે. જે રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

5 / 5
અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં  "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.

અમદાવાદમાં પણ ભગવાન કૃષ્ણના અનેક મંદિરો આવેલા છે. જેમાં ઈસ્કોન મંદિર ખુબ જ ફેમસ છે. જન્માષ્ટમી પર મંદિરોમાં "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!" જેવા નાદોથી ગુંજી ઉઠે છે.