
તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિર પહોંચવા માટે તમને દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગ્લોર તેમજ અમદાવાદથી ફ્લાઈટ પણ સરળતાથી મળી જશે. જો તમે ફ્લાઈટ દ્વારા નહિ પરંતુ ઓછા બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો. તો ટ્રેન પણ મળી જશે.

જો તમે બાય રોડ જવા માંગો છો. તો તમારી પ્રાઈવેટ કાર પણ લઈ જઈ શકો છો.તિરુપતિ હૈદરાબાદથી લગભગ 550 કિલોમીટર દૂર છે અને આ રૂટ માટે રાતે બસો ઉપલબ્ધ છે. મુસાફરીમાં લગભગ 10-12 કલાકનો સમય લાગે છે.