Travel Tips : જન્માષ્ટમીના દિવસે અમદાવાદમાં આવેલા આ મંદિરના માતા-પિતાને કરાવો દર્શન

જન્માષ્ટમીના દિવસે ગુજરાત કૃષ્ણમય બની જાય છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ નંદજીએ ઉત્સવ ઉજવ્યો હતો, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ મંદિર "હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી!ના નાદથી ગુંજી ઉઠે છે. તો જન્માષ્ટમી પર તમારા માતા-પિતાને આ મંદિરના દર્શન કરાવો.

| Updated on: Aug 08, 2025 | 4:34 PM
4 / 5
ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

ઇસ્કોનના અનુયાયીઓ મોટેભાગે 'હરે કૃષ્ણ' કે 'હરે કૃષ્ણ ભક્તો' તરીકે ઓળખાય છે, ઇસ્કોન શીખવે છે કે, કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે. તો તમે જન્માષ્ટમીના દિવસે ઈસ્કોન મંદિરની મુલાકાત લઈ શકો છો.

5 / 5
અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.

અમદાવાદનું સોલાભાગવત કૃષ્ણ મંદિર પણ ફેમસ છે,શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે.ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રીકૃષ્ણજન્મના દિવસે મોટો મહોત્સવ થાય છે. શ્રીકૃષ્ણ ને બત્રિસ ભોગ ધરાવાય છે.