Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો ચાર ધામના દર્શન, આ તારીખે બંધ થશે બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ

જો તમે માતા-પિતાને લઈ ચારધામની યાત્રા કરવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે છો. બદ્રીનાથ, કેદારનાથ,યમુનોત્રી અને ગંગોત્રીના કપટ ટુંક સમયમાં જ બંધ થશે. તો ચાલો જાણીએ ક્યારે ચારધામના કપાટ બંધ થશે.

| Updated on: Oct 05, 2025 | 2:27 PM
4 / 6
જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

5 / 6
તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

6 / 6
ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,

ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,