
જાણકારી અનુસાર કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના કપાટ 23 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે.

તેમજ ગંગોત્રીના કપાટ દીવાળીના દિવસે બંધ કરવામાં આવશે. આ માટે જે ભક્તો આ પવિત્ર સ્થળોની યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો કપાટ બંધ થયા પહેલા દર્શન કરી શકો છો.

ચાર ધામ હિમાલયના પ્રદેશમાં સ્થિત છે. શિયાળા દરમિયાન ભારે સ્નોફ્લો અને ઠંડી પડે છે. આ જ કારણ છે કે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ધામના કપાટ યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવે છે. તે પછીના વર્ષે એપ્રિલ-મે મહિનામાં ફરી ખુલે છે. ચાર ધામ યાત્રા લગભગ છ મહિના ચાલે છે. લાખો યાત્રાળુઓ આ મંદિરોની મુલાકાત લે છે,