
પોતાના પાણીમાં 1 લીંબુ નીચોવી અને 1-2 ચમચી મીઠું ઉમેરો. હવે તેનાથી આખા ઘરમાં પોતું કરો. તેનાથી તમે કોકરોચ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો.

નોંધ: ઘર માંથી વંદા ભગાડવા માટે અહીં આપવામાં આવેલી મહિતી ફક્ત આપની જાણકારી માટે છે. વધુ જાણકારી માટે એક્સપર્ટની સલાહ લેવી