
સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( Credits: Getty Images )

સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવે છે. ( Credits: Getty Images )

સ્વસ્તિક માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીનું પ્રિય ચિહ્ન છે. ઘરમાં ધર્મભાવના અને પવિત્રતાનું વાતાવરણ રહે છે. દરવાજા પર દક્ષિણાવર્ત સ્વસ્તિક ઘરમાં પ્રવેશતી ઊર્જાને પવિત્ર અને લાભદાયી બનાવે છે. ઘરના મુખ્ય કેન્દ્રો પર બનાવેલો સ્વસ્તિક પોઝિટિવ વાઇબ્રેશન ફેલાવે છે. (Credits: - Canva)

સ્વસ્તિકનું ચિહ્ન ઘરમાં ભય, વિવાદ અને તણાવ દૂર કરે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજ વધે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) (Credits: - Canva)