History of city name : ‘સ્તંભેશ્વર મહાદેવ’ ના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ગામ પાસે દરિયાકિનારે સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ધામને અતિ પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાન તરીકે માનવામાં આવે છે. અહીં દરિયાના ગર્ભમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું ભગવાન શંકરનું શિવલિંગ બિરાજમાન છે. લોકમાન્યતા પ્રમાણે, આ સ્થાન પર મહી નદી અને અરબી સમુદ્રનું સંગમ બને છે. મંદિરના દર્શન કરવા માટે ભક્તોને દરિયાનાં પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે,

| Updated on: Aug 06, 2025 | 6:48 PM
4 / 6
લોકમાન્યતા છે કે મંદિરનું મૂળ સ્વરૂપ અત્યંત પ્રાચીન છે, પણ સમયાંતરે સમુદ્રની લહેરો અને પ્રાકૃતિક પરિસ્થિતિઓને કારણે તે ક્ષીણ થયું. આજે મંદિરનું પુનર્નિર્માણ અને સંરક્ષણ સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

લોકમાન્યતા છે કે મંદિરનું મૂળ સ્વરૂપ અત્યંત પ્રાચીન છે, પણ સમયાંતરે સમુદ્રની લહેરો અને પ્રાકૃતિક પરિસ્થિતિઓને કારણે તે ક્ષીણ થયું. આજે મંદિરનું પુનર્નિર્માણ અને સંરક્ષણ સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. (Credits: - Wikipedia)

5 / 6
અહીં આવવાથી સમુદ્રસ્નાન, શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી પાપમુક્તિ તથા પિતૃદોષ નિવારણ થાય છે તેવી માન્યતા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી  આ સમયમાં હજારો ભક્તો અહીં આવે છે. (Credits: - Stambheshwar Mahadev)

અહીં આવવાથી સમુદ્રસ્નાન, શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી પાપમુક્તિ તથા પિતૃદોષ નિવારણ થાય છે તેવી માન્યતા છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રી આ સમયમાં હજારો ભક્તો અહીં આવે છે. (Credits: - Stambheshwar Mahadev)

6 / 6
( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)