ફુટબોલ ચાહકો માટે ગુડન્યુઝ, લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવશે, અમદાવાદની લેશે મુલાકાત

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનો ભારતમાં પણ મોટો ચાહક વર્ગ છે અને તે યુવા ફૂટબોલરો માટે કોઈ રોલ મોડેલથી ઓછો નથી. હવે ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. મેસ્સીની ભારત મુલાકાત કન્ફર્મ થઈ ગઈ છે.

| Updated on: Aug 29, 2025 | 1:05 PM
4 / 6
હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

5 / 6
 તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

6 / 6
 આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.

આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.

Published On - 1:05 pm, Fri, 29 August 25