મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌદાન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધા કાર્યરત રહેશે

મકરસંક્રાતિએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ગૌપૂજન અને ગૌદાનની સુવિધા કાર્યરત રહેશે. જે લોકો તીર્થ સ્થાનોઓ રૂબરૂ નથી પહોંચી શકતા તેમના માટે દર વર્ષની જેમ આ વર્ષે મકરસંક્રાંતિએ સવારે 9 વાગ્યાથી ઓનલાઈન ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.

| Updated on: Jan 09, 2025 | 5:08 PM
4 / 5
હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.

હાલ ટ્રસ્ટ પાસે 240 જેટલી ગીર ગાય છે. મકરસંક્રાંતિએ ગૌદાન તેમજ દાન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે ગૌ-દાન, ગૌ-પૂજા જેવી સેવાનો ભાવિકો લાભ લઈ શકે છે.

5 / 5
સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.

સેવા નોંધાવનાર ભકતોને તેઓના મોબાઈલ નંબર પર ઝુમ એપની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફત તેઓ તા.14/01/2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ઓનલાઈન ગૌ-પૂજનમાં જોડાઈ શકશે.

Published On - 8:53 pm, Mon, 6 January 25