Real vs Fake Rudraksha: તમારી પાસે રુદ્રાક્ષ છે? અસલી અને નકલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો?

How to identify real rudraksha: વૈજ્ઞાનિક પરીક્ષણો પછી Elaeocarpus Ganitrus પ્રજાતિને શુદ્ધ રુદ્રાક્ષ અને Elaeocarpus Lacunosus પ્રજાતિને નકલી પ્રજાતિ માનવામાં આવી છે. પ્લાસ્ટિક અને ફાઇબરથી બનેલા રુદ્રાક્ષ પણ ભારતીય બજારોમાં વેચાઈ રહ્યા છે. રુદ્રાક્ષના નામે નકલી રુદ્રાક્ષ વેચીને લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. જાણો અસલી રુદ્રાક્ષ કેવી રીતે ઓળખવો.

| Updated on: Jul 26, 2025 | 9:00 AM
4 / 6
રુદ્રાક્ષને આ રીતે ઓળખો: વાસ્તવિક રુદ્રાક્ષમાં કુદરતી છિદ્રો હોય છે. જ્યારે નકલીમાં છિદ્રો બનાવીને રુદ્રાક્ષનું સ્વરૂપ આપવામાં આવે છે. જો ઓરિઝનલ રુદ્રાક્ષને સરસવના તેલમાં બોળવામાં આવે છે, તો તે તેનો રંગ છોડતો નથી. જ્યારે નકલી રુદ્રાક્ષ માંથી તેનો રંગ નીકળે છે.

રુદ્રાક્ષને આ રીતે ઓળખો: વાસ્તવિક રુદ્રાક્ષમાં કુદરતી છિદ્રો હોય છે. જ્યારે નકલીમાં છિદ્રો બનાવીને રુદ્રાક્ષનું સ્વરૂપ આપવામાં આવે છે. જો ઓરિઝનલ રુદ્રાક્ષને સરસવના તેલમાં બોળવામાં આવે છે, તો તે તેનો રંગ છોડતો નથી. જ્યારે નકલી રુદ્રાક્ષ માંથી તેનો રંગ નીકળે છે.

5 / 6
પાણીમાં નાખવાથી અસલી રુદ્રાક્ષ ડૂબી જાય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ પાણી પર તરે છે. અસલી રુદ્રાક્ષને ઓળખવા માટે, જો કોઈ ધારવાળી વસ્તુથી ઘસવામાં આવશે અને તેમાંથી કોઈ રેસા નીકળશે, તો તે અસલી રુદ્રાક્ષ છે. નકલી રુદ્રાક્ષ પાણીમાં તરે છે અને અસલી રુદ્રાક્ષ પાણીમાં નીચે તળિયે બેસી જાય છે.

પાણીમાં નાખવાથી અસલી રુદ્રાક્ષ ડૂબી જાય છે. જ્યારે નકલી રુદ્રાક્ષ પાણી પર તરે છે. અસલી રુદ્રાક્ષને ઓળખવા માટે, જો કોઈ ધારવાળી વસ્તુથી ઘસવામાં આવશે અને તેમાંથી કોઈ રેસા નીકળશે, તો તે અસલી રુદ્રાક્ષ છે. નકલી રુદ્રાક્ષ પાણીમાં તરે છે અને અસલી રુદ્રાક્ષ પાણીમાં નીચે તળિયે બેસી જાય છે.

6 / 6
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)