સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં થશે વધારે કમાણી, રિસ્ક વગર મળશે સારૂ રિટર્ન

SBI અમૃત કળશ સ્પેશિયલ FD નિયમિત SBI FD કરતા રોકાણકારોને વધારે વળતર આપે છે. અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2024 છે. આ સ્કીમ રોકાણકારોને 7.10 ટકા વળતર આપે છે અને યોજનાની મુદત 400 દિવસની છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે રિટર્ન મળે છે.

| Updated on: Mar 16, 2024 | 7:22 PM
4 / 5
SBI એન્યુઈટી સ્કીમ : SBI એન્યુઇટી સ્કીમમાં રોકાણ માત્ર એક જ વાર કરવાનું હોય છે. જે બાદ ગ્રાહકને દર મહિને વ્યાજ સાથે મૂળ રકમ આપવામાં આવે છે. આ વ્યાજ દર 3 મહિને ખાતામાં બાકી રહેલી રકમ પર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. SBI એન્યુઇટી સ્કીમમાં મળતું વ્યાજ FD જેટલું હોય છે.

SBI એન્યુઈટી સ્કીમ : SBI એન્યુઇટી સ્કીમમાં રોકાણ માત્ર એક જ વાર કરવાનું હોય છે. જે બાદ ગ્રાહકને દર મહિને વ્યાજ સાથે મૂળ રકમ આપવામાં આવે છે. આ વ્યાજ દર 3 મહિને ખાતામાં બાકી રહેલી રકમ પર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. SBI એન્યુઇટી સ્કીમમાં મળતું વ્યાજ FD જેટલું હોય છે.

5 / 5
SBI સર્વોત્તમ : SBI સર્વોત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ, બેંક બે વર્ષના કાર્યકાળ માટે 7.4 ટકા વ્યાજ ઓફર કરે છે. 1 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.10 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષમાં પાકતી થાપણો પર 7.9 ટકા વ્યાજ મળશે. તેમને 1 વર્ષ માટે 7.6 ટકા વ્યાજ મળશે.

SBI સર્વોત્તમ : SBI સર્વોત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ, બેંક બે વર્ષના કાર્યકાળ માટે 7.4 ટકા વ્યાજ ઓફર કરે છે. 1 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.10 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષમાં પાકતી થાપણો પર 7.9 ટકા વ્યાજ મળશે. તેમને 1 વર્ષ માટે 7.6 ટકા વ્યાજ મળશે.

Published On - 7:22 pm, Sat, 16 March 24