
રાઈસ થઈ જાય ત્યારબાદ તેને ઠંડા કરવા માટે મુકો. હવે એક પેનમાં થોડુક ઘી લો. તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા ઉમેરી તૈયાર કરેલો ભાત ઉમેરો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર,જાયફળ અને કેસર ઉમેરો.

હવે તમે ઈચ્છો તો તેમાં સ્વીટ રાઈસને વધારે ટેસ્ટી બનાવવા માટે વેનિલા એસેન્સ ઉમેરી શકો છો. સ્વીટ રાઈસને તમે માતા સરસ્વતીને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો.