મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણાના પરોઠા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.
Disha Thakar |
Updated on: Feb 26, 2025 | 11:23 AM
4 / 5
સાબુદાણા ઠંડા થાય એટલે તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં કણીઓ ન રહી જાય. હવે બટાકાની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ તેમાં સાબુદાણાનો લોટ ઉમેરો.
5 / 5
હવે તેમાં તમામ મસાલો ઉમેરી બરાબર લોટ બાંધી લો. ત્યાર બાદ પરોઠો વણીને બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. આ ગરમા ગરમ પરોઠો તમે સર્વ કરી શકો છો.