Gujarati NewsPhoto galleryRathyatra 2023: Enthusiasm among the devotees for the Rathyatra of Lord Jagannath, strict arrangements on the Rathyatra route, see photos
Rathyatra 2023 : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને ભક્તજનોમાં ઉત્સાહ, રથયાત્રાના રૂટ પર કડક બંદોબસ્ત, જુઓ Photos
Rathyatra 2023 : લાખો ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી ભક્તોને આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળ્યા છે.