Gujarati NewsPhoto galleryPrime Minister to lay foundation stone of Bikaner railway station development work on July 8 heritage structure to be preserved
હેરિટેજ માળખાની જાળવણી સાથે બિકાનેર રેલવે સ્ટેશનના વિકાસ કામનું વધ્યુ કામ, વડાપ્રધાન 8મી જુલાઈના રોજ કરશે શિલાન્યાસ
દેશમાં તમામ સ્થળોના વિકાસ વાયુ વેગે કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સાથે હેરિટેજ માળખું જળવાય રહે તેની પણ ખાસ તકેદાઋ રાખવામા આવી રહી છે. બીકાનેર રેલવે સ્ટેશનનું પણ આ જ પ્રકારે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પરંતુ હેરિટેજ મૂલ્યને જાળવી રાખવામા આવશે.