વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેકટ ટીમને મળ્યા હતા. ભારતીય ટીમ હાર પછી હતાશ ન થાય અને હિંમત વધારે તે માટે વડાપ્રધાન તેમને મળ્યા હતા. વડાપ્રધાને ભારતીય ટીમનું મનોબળ વધાર્યુ હતુ. ખાસ કરીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળીને નવા નામે બોલાવ્યા હતા.
આ સાથે વડાપ્રધાને મનોબળ વધારવા માટે રવિન્દ્ર જાડેજાને એવુ પણ કહ્યુ હતુ કે ઢીલો ન પડતો.
5 / 5
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ભારત-ઓસ્ટ્રેલિંયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ડ્રેસિંગ રુમમાં રવિન્દ્ર જાડેજા સહિત ભારતીય ટીમને મળ્યા હતા.