PPF : શું બાળકના નામે ખોલવામાં આવેલું એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય ?

PPF એ લોન્ગટર્મના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટેની એક મજબૂત સરકારી યોજના છે. એવામાં સવાલ એ છે કે, શું બાળકના નામે ખોલવામાં આવેલ PPF એકાઉન્ટ મેચ્યોરિટી પહેલાં બંધ કરી શકાય?

| Updated on: Nov 24, 2025 | 5:16 PM
4 / 5
આ માટે માતાપિતા/વાલીએ 'રિક્વેસ્ટ' કરવી જરૂરી છે અને બેંક અથવા પોસ્ટ ઓફિસે સાબિત કરવું આવશ્યક છે કે, એકાઉન્ટ બંધ કરવા પાછળ વાસ્તવિક કારણ છે. 'Premature Closure Condition'ની વાત કરીએ તો, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખાતું બંધ કરી શકાય છે. આ માટે બાળકના માતા-પિતાએ માન્ય સંસ્થાનો પ્રવેશનો પુરાવો આપવો પડશે.

આ માટે માતાપિતા/વાલીએ 'રિક્વેસ્ટ' કરવી જરૂરી છે અને બેંક અથવા પોસ્ટ ઓફિસે સાબિત કરવું આવશ્યક છે કે, એકાઉન્ટ બંધ કરવા પાછળ વાસ્તવિક કારણ છે. 'Premature Closure Condition'ની વાત કરીએ તો, બાળકના ઉચ્ચ શિક્ષણ માટે ખાતું બંધ કરી શકાય છે. આ માટે બાળકના માતા-પિતાએ માન્ય સંસ્થાનો પ્રવેશનો પુરાવો આપવો પડશે.

5 / 5
બીજું કે, જો ખાતાધારક (પુખ્ત કે બાળક), જીવનસાથી કે બાળકો જીવલેણ બીમારીથી પીડાતા હોય તો પણ ખાતું બંધ કરી શકાય છે. અંતે, જો ખાતાધારક NRI બને તો પણ ખાતું બંધ કરી શકાય છે. જો 5 વર્ષ પૂર્ણ થયા પછી ખાતું બંધ કરવામાં આવે તો વ્યાજ મળતું રહેશે પરંતુ સરકાર તેના વ્યાજમાંથી અમુક રકમ (1% થી 2%) કાપી શકે છે.

બીજું કે, જો ખાતાધારક (પુખ્ત કે બાળક), જીવનસાથી કે બાળકો જીવલેણ બીમારીથી પીડાતા હોય તો પણ ખાતું બંધ કરી શકાય છે. અંતે, જો ખાતાધારક NRI બને તો પણ ખાતું બંધ કરી શકાય છે. જો 5 વર્ષ પૂર્ણ થયા પછી ખાતું બંધ કરવામાં આવે તો વ્યાજ મળતું રહેશે પરંતુ સરકાર તેના વ્યાજમાંથી અમુક રકમ (1% થી 2%) કાપી શકે છે.