INDI ગઠબંધન સરકાર બનાવશે કે નહીં? જાણો બેઠકમાં શું લેવાયો નિર્ણય

દિલ્હીમાં મહત્વની બેઠક બાદ ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ અત્યારે સરકાર બનાવવાના પક્ષમાં નથી અને દાવો કરશે નહીં.

| Updated on: Jun 05, 2024 | 10:21 PM
4 / 5
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે INDIA અત્યારે ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. નક્કર આધાર હશે તો જ ભવિષ્યમાં વિચારવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે INDIA અત્યારે ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. નક્કર આધાર હશે તો જ ભવિષ્યમાં વિચારવામાં આવશે.

5 / 5
ઈન્ડિયા એલાયન્સને લોકસભા ચૂંટણીમાં માત્ર 234 બેઠકો મળી છે અને તે બહુમતીથી 40 બેઠકો દૂર છે. અન્ય પક્ષો સાથેની વાતચીત બાદ મહાગઠબંધનના નેતાઓ બહુમતી માટે જરૂરી આંકડાઓ મેળવી શકશે તેવું જણાતું નથી. તેથી વિપક્ષમાં બેસવાનો નિર્ણય લેવાયો છે.

ઈન્ડિયા એલાયન્સને લોકસભા ચૂંટણીમાં માત્ર 234 બેઠકો મળી છે અને તે બહુમતીથી 40 બેઠકો દૂર છે. અન્ય પક્ષો સાથેની વાતચીત બાદ મહાગઠબંધનના નેતાઓ બહુમતી માટે જરૂરી આંકડાઓ મેળવી શકશે તેવું જણાતું નથી. તેથી વિપક્ષમાં બેસવાનો નિર્ણય લેવાયો છે.

Published On - 10:20 pm, Wed, 5 June 24