Plant In Pot : અઢળક ઔષધિય ગુણ ધરાવતા તમાલપત્રના છોડને ઘરે ઉગાડો, આ રહી ટીપ્સ, જુઓ તસવીરો

|

Jul 27, 2024 | 2:57 PM

ભારતીય ભોજન તૈયાર કરવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરેક મસાલાના આગવા ફાયદા હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે તમાલપત્રનો છોડ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

1 / 5
તમાલપત્રનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધારે છે. આજે અમે તમને જણાવીશું કે તમાલપત્રના છોડને ઘરે કેવી ઉગાડી શકાય છે.

તમાલપત્રનો ઉપયોગ ભારતીય ભોજનમાં મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્રને ભોજનમાં ઉમેરવાથી ખોરાકનો સ્વાદ વધારે છે. આજે અમે તમને જણાવીશું કે તમાલપત્રના છોડને ઘરે કેવી ઉગાડી શકાય છે.

2 / 5
તમાલપત્રનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાની માટી લો. માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

તમાલપત્રનો છોડ ઉગાડવા માટે સારી ગુણવત્તાની માટી લો. માટીમાં છાણિયુ ખાતર અને કોકોપીટ ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે તૈયાર થયેલી માટીને કૂંડામાં ભરી લો. માટીમાં 2-3  ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના ઉપર માટી નાખો. આ છોડને દિવસમાં એક વાર પાણી આપો.

હવે તૈયાર થયેલી માટીને કૂંડામાં ભરી લો. માટીમાં 2-3 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના ઉપર માટી નાખો. આ છોડને દિવસમાં એક વાર પાણી આપો.

4 / 5
 તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.

તમાલપત્રના છોડ પર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ કરી શકો છો. તેમજ જંતુનાશક દવા પણ નાખી શકો છો.

5 / 5
તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

તમાલપત્રનો છોડ આશરે 8 થી 10 મહિના પછી ખાવા લાયક બની જશે. ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. ( આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

Next Photo Gallery