
અંક 4 ના વ્યક્તિઓ પર રાહુ ગ્રહનો અધિકાર હોય છે, જેના કારણે તેમના જીવનમાં અચાનક મોટો બદલાવ આવે છે. રાહુની અસરો તેમને અનેક વખત ચઢાવ-ઉતાર અનુભવવા મજબૂર કરે છે. પરિણામે, આવા લોકો સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર બાદ જ સ્પષ્ટ સફળતા અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. (Credits: - Canva)

મૂલ અંક 4 ધરાવતાં લોકો જોખમલેવાથી ડરતા નથી અને કઠિન પરિસ્થિતિઓનો બહાદૂરીથી સામનો કરે છે. રાહુના પ્રભાવથી તેઓમાં ધૈર્ય સાથે સાથે અસાધારણ સાહસિકતા પણ જોવા મળે છે. ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )