Bajra no Rotlo : શિયાળામાં બાજરીના રોટલા સાથે ગોળ ખાવાના ફાયદા, જાણી લો

શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા અને ગોળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને આયર્ન હોય છે. ગોળ ગરમ સ્વભાવ ધરાવે છે અને તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે, જે શરદી સામે રક્ષણ આપે છે અને બાહ્ય ચેપનું જોખમ ઘટાડે છે.

| Updated on: Mar 10, 2025 | 2:53 PM
4 / 11
બાજરીમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તે ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. શિયાળામાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે, પરંતુ બાજરીના રોટલા આ સમસ્યાઓથી બચાવે છે.

બાજરીમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. તે ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. શિયાળામાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે, પરંતુ બાજરીના રોટલા આ સમસ્યાઓથી બચાવે છે.

5 / 11
બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી આયર્નની ઉણપ થતી નથી, જેનાથી નબળાઈની સમસ્યા દૂર રહે છે. અને બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી  શિયાળામાં થતા સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે.

બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી આયર્નની ઉણપ થતી નથી, જેનાથી નબળાઈની સમસ્યા દૂર રહે છે. અને બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી શિયાળામાં થતા સાંધાના દુખાવાથી પણ રાહત આપે છે.

6 / 11
બાજરીના રોટલા અને ગોળનું સેવન કરવાથી સ્નાયુઓ અને હાડકાના દુખાવામાં રાહત મળે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

બાજરીના રોટલા અને ગોળનું સેવન કરવાથી સ્નાયુઓ અને હાડકાના દુખાવામાં રાહત મળે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

7 / 11
શિયાળામાં બાજરીના રોટલા  ગોળ સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આયર્ન, વિટામિન અને ખનિજોની હાજરી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

શિયાળામાં બાજરીના રોટલા ગોળ સાથે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આયર્ન, વિટામિન અને ખનિજોની હાજરી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

8 / 11
બાજરી અને ગોળમાં રહેલા પોષક તત્વો હૃદય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

બાજરી અને ગોળમાં રહેલા પોષક તત્વો હૃદય માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

9 / 11
બાજરી અને ગોળ બંને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. બાજરીના રોટલા  ગોળ સાથે ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે.

બાજરી અને ગોળ બંને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. બાજરીના રોટલા ગોળ સાથે ખાવાથી શરીરને લાંબા સમય સુધી ઉર્જા પ્રદાન કરે છે.

10 / 11
બાજરીમાં હાજર ફાઇબર અને ગોળના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો પેટ માટે ફાયદાકારક છે. બાજરીના રોટલા અને ગોળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.

બાજરીમાં હાજર ફાઇબર અને ગોળના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો પેટ માટે ફાયદાકારક છે. બાજરીના રોટલા અને ગોળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.

11 / 11
બાજરીમાં હાજર ફાઇબર અને ગોળના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો પેટ માટે ફાયદાકારક છે. બાજરીના રોટલા અને ગોળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

બાજરીમાં હાજર ફાઇબર અને ગોળના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો પેટ માટે ફાયદાકારક છે. બાજરીના રોટલા અને ગોળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

Published On - 6:10 pm, Sat, 18 January 25