Peacock Feather Vastu Tips : વાસ્તુ અનુસાર આ 5 જગ્યાએ મોરપીંછ રાખવાથી મળે છે શુભ ફળ, રાહુના અશુભ પ્રભાવ પણ થાય છે દૂર ?

હિન્દુ પૌરાણિક કથાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં મોર પીંછને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મોર પીંછ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ સંકળાયેલું છે કારણ કે તેઓ તેમને પહેરતા હતા. ચોક્કસ સ્થળોએ મોર પીંછ રાખવાથી તમારા જીવનમાં શુભ પરિણામો આવી શકે છે અને રાહુના નકારાત્મક પ્રભાવોથી રાહત મળી શકે છે.

| Updated on: Jul 04, 2026 | 10:54 AM
1 / 6
પૂજા સ્થાન : જ્યોતિષ અને માન્યતા મુજબ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી આધ્યાત્મિક ઊર્જામાં વધારો થાય છે. મોરપીંછને શુભ, શાંતિ અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવેલું છે. આ સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને સકારાત્મક બને છે. (Image Source | iStock)

પૂજા સ્થાન : જ્યોતિષ અને માન્યતા મુજબ ઘરના પૂજા સ્થાન અથવા મંદિરમાં મોરપીંછ રાખવાથી આધ્યાત્મિક ઊર્જામાં વધારો થાય છે. મોરપીંછને શુભ, શાંતિ અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવેલું છે. આ સ્થાન પર મોરપીંછ રાખવાથી ઘરનું વાતાવરણ વધુ પવિત્ર અને સકારાત્મક બને છે. (Image Source | iStock)

2 / 6
તિજોરી અથવા પર્સમાં : ઘરની તિજોરી, પૈસા રાખવાની જગ્યા અથવા પોતાના પર્સમાં મોરપીંછ રાખવાથી ધનલાભની શક્યતા વધી શકે છે. સાથે આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ માતા લક્ષ્મીને મોરપીંછ પ્રિય છે. તેથી મોરપીંછને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. (Image Source | iStock)

તિજોરી અથવા પર્સમાં : ઘરની તિજોરી, પૈસા રાખવાની જગ્યા અથવા પોતાના પર્સમાં મોરપીંછ રાખવાથી ધનલાભની શક્યતા વધી શકે છે. સાથે આર્થિક મુશ્કેલીઓમાં રાહત મળી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ માતા લક્ષ્મીને મોરપીંછ પ્રિય છે. તેથી મોરપીંછને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 6
કાર્યસ્થળની ડેસ્ક પર : ઓફિસ અથવા કાર્યસ્થળની ડેસ્ક પર મોરપીંછ રાખવાથી કામમાં એકાગ્રતામાં વધારો થઈ શકે છે. વાસ્તુ મુજબ, તે રાહુના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે અને પ્રગતિના નવા અવસર મળી શકે છે. (Image Source | iStock)

કાર્યસ્થળની ડેસ્ક પર : ઓફિસ અથવા કાર્યસ્થળની ડેસ્ક પર મોરપીંછ રાખવાથી કામમાં એકાગ્રતામાં વધારો થઈ શકે છે. વાસ્તુ મુજબ, તે રાહુના અશુભ પ્રભાવને ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે અને પ્રગતિના નવા અવસર મળી શકે છે. (Image Source | iStock)

4 / 6
ઘરના મુખ્ય દરવાજા પર : ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપીંછ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે. સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે. માન્યતા છે અને ઘરનું વાતાવરણ સુખ અને શાંતિપૂર્ણ રહી શકે છે. (Image Source | iStock)

ઘરના મુખ્ય દરવાજા પર : ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોરપીંછ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે. સાથે વાસ્તુ દોષ પણ દૂર થાય છે. માન્યતા છે અને ઘરનું વાતાવરણ સુખ અને શાંતિપૂર્ણ રહી શકે છે. (Image Source | iStock)

5 / 6
સ્ટડી રૂમ : વાસ્તુ અને ધાર્મિક માન્યતા મુજબ, સ્ટડી રૂમમાં મોરપીંછ રાખવાથી એકાગ્રતામાં વધારો થઈ શકે છે અને શૈક્ષણિક સફળતા પ્રાપ્ત થાય છે. (Image Source | iStock)

સ્ટડી રૂમ : વાસ્તુ અને ધાર્મિક માન્યતા મુજબ, સ્ટડી રૂમમાં મોરપીંછ રાખવાથી એકાગ્રતામાં વધારો થઈ શકે છે અને શૈક્ષણિક સફળતા પ્રાપ્ત થાય છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Published On - 10:54 am, Sat, 4 July 26

Follow Us