
પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

પાકિસ્તાનની સેના હાલમાં ગોળા બારુદ સંકટનો સામનો કરી રહી છે. જેનાથી તેની યુદ્ધ ક્ષમતા માત્ર 4 દિવસ સુધી સીમિત છે. ANI અને મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનની આર્ટિલરી ગોળા બારુદ ભંડાર એટલા ઓછા થઈ ગયા છે કે, તે ફક્ત 96 કલાક માટે ઉચ્ચ-તીવ્રતાવાળા યુદ્ધનો સામનો કરી શકે છે.

પાકિસ્તાની લશ્કરી નેતૃત્વ આ પરિસ્થિતિ અંગે ખૂબ ચિંતિત છે. 2 મે 2025 ના રોજ યોજાયેલી ખાસ કોર્પ્સ કમાન્ડર કોન્ફરન્સમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાસે ભારત સાથે લાંબુ યુદ્ધ લડવા માટે ન તો દારૂગોળાની ક્ષમતા છે અને ન તો આર્થિક સંસાધનો.