અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા માટે વધુ એક સાપ્તાહિક ટ્રેન

અમદાવાદથી વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે થઈને દક્ષિણ ભારત જવા અને આવવા માટે પશ્ચિમ રેલવે વધુ એક સાપ્તાહિક ટ્રેન દોડાવશે. આ ટ્રેન 19419/19420 ના રૂપે વિશેષ સાપ્તાહિક ટ્રેન તરીકે અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ અને તિરૂચ્ચિરાપ્પલ્લિથી અમદાવાદ આવ-જા કરશે.

| Updated on: Aug 24, 2026 | 4:36 PM
1 / 5
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ઉત્તમ રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 09419 / 09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવી છે. નિયમિતીકરણ પછી આ ટ્રેન હવે ટ્રેન નંબર 19419 તેમજ 19420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રૂપે સંચાલિત થશે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને ઉત્તમ રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 09419 / 09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેનને નિયમિત કરવામાં આવી છે. નિયમિતીકરણ પછી આ ટ્રેન હવે ટ્રેન નંબર 19419 તેમજ 19420 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રૂપે સંચાલિત થશે.

2 / 5
ટ્રેન નંબર 19419 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ એક્સપ્રેસ તારીખ 24 સપ્ટેમ્બર 2026 થી દર ગુરૂવારે અમદાવાદથી 09:20 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે શનિવારે  03:35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે.

ટ્રેન નંબર 19419 અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ એક્સપ્રેસ તારીખ 24 સપ્ટેમ્બર 2026 થી દર ગુરૂવારે અમદાવાદથી 09:20 કલાકે પ્રસ્થાન કરશે તથા ત્રીજા દિવસે શનિવારે 03:35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે.

3 / 5
 ટ્રેન નંબર 19420 તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 સપ્ટેમ્બર 2026 થી દર રવિવારે તિરૂચ્ચિરાપ્પલ્લિથી સવારે 05:45 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે સોમવારે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

ટ્રેન નંબર 19420 તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 સપ્ટેમ્બર 2026 થી દર રવિવારે તિરૂચ્ચિરાપ્પલ્લિથી સવારે 05:45 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે સોમવારે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે.

4 / 5
આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આવતા અને જતા સમયે,  વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, કૃષ્ણા, રાયચૂર, મંત્રાલયમ, આદોનિ, ગુંટકલ, તાડિપત્રિ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈથીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ તથા તંજાવૂર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આવતા અને જતા સમયે, વડોદરા, સૂરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, કૃષ્ણા, રાયચૂર, મંત્રાલયમ, આદોનિ, ગુંટકલ, તાડિપત્રિ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈથીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ તથા તંજાવૂર સ્ટેશનો પર રોકાશે.

5 / 5
આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.ટ્રેન નંબર 19419 નું રિઝર્વેશન 26 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 08:00 કલાકથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.ટ્રેન નંબર 19419 નું રિઝર્વેશન 26 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 08:00 કલાકથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

Follow Us
Loading...
Unable to load recommendations.