ઓફિસમાં નોકરી કરતાં લોકોથી વધુ કમાય છે અંબાણીના નોકરો? જાણો એન્ટિલિયામાં કામ કરતા 600 કર્મચારીઓની હકીકત

મુકેશ અંબાણીનું 27 માળનું ભવ્ય નિવાસસ્થાન “એન્ટિલિયા” માત્ર એક ઘર નથી, પરંતુ વૈભવ, ટેકનોલોજી અને ઉત્તમ વ્યવસ્થાપનનું અનોખું ઉદાહરણ છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત આ ઈમારત તેની ભવ્યતા માટે દુનિયાભરમાં જાણીતી છે. પરંતુ જેટલું આ ઘર ભવ્ય છે, એટલી જ રસપ્રદ છે તેની અંદર કામ કરતા કર્મચારીઓની વ્યવસ્થા અને તેમની આવક.

| Updated on: Jan 05, 2026 | 9:08 PM
4 / 7
અહેવાલો મુજબ, એન્ટિલિયામાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને માસિક ₹1.5 લાખથી ₹2 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. જો કે, પગાર કર્મચારીના અનુભવ, જવાબદારી અને પદ પર આધાર રાખે છે. મુખ્ય રસોઇયા, સુરક્ષા વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને આ કરતાં વધુ વેતન પણ મળી શકે છે.

અહેવાલો મુજબ, એન્ટિલિયામાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને માસિક ₹1.5 લાખથી ₹2 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. જો કે, પગાર કર્મચારીના અનુભવ, જવાબદારી અને પદ પર આધાર રાખે છે. મુખ્ય રસોઇયા, સુરક્ષા વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને આ કરતાં વધુ વેતન પણ મળી શકે છે.

5 / 7
મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાના ઘરનાં કર્મચારીઓને પરિવારના સભ્ય સમાન ગણે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેમ, એન્ટિલિયાના સ્ટાફને પણ અનેક સામાજિક સુરક્ષા લાભો આપવામાં આવે છે. તેમાં ઉત્તમ તબીબી સુવિધાઓ અને આરોગ્ય વીમાનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાના ઘરનાં કર્મચારીઓને પરિવારના સભ્ય સમાન ગણે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જેમ, એન્ટિલિયાના સ્ટાફને પણ અનેક સામાજિક સુરક્ષા લાભો આપવામાં આવે છે. તેમાં ઉત્તમ તબીબી સુવિધાઓ અને આરોગ્ય વીમાનો સમાવેશ થાય છે.

6 / 7
આ ઉપરાંત, કર્મચારીઓ માટે જીવન વીમાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અંબાણી પરિવાર સ્ટાફના બાળકોના શિક્ષણ માટે પણ સહાય પૂરી પાડે છે. નિવૃત્તિ બાદ પેન્શન અને અન્ય લાભો આપવામાં આવે છે, જેથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે.

આ ઉપરાંત, કર્મચારીઓ માટે જીવન વીમાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અંબાણી પરિવાર સ્ટાફના બાળકોના શિક્ષણ માટે પણ સહાય પૂરી પાડે છે. નિવૃત્તિ બાદ પેન્શન અને અન્ય લાભો આપવામાં આવે છે, જેથી કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે.

7 / 7
ફરજ દરમિયાન કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા અને ભોજન પણ પૂરૂં પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓને કારણે એન્ટિલિયામાં કામ કરવું માત્ર નોકરી નહીં, પરંતુ એક સુરક્ષિત અને સન્માનજનક કારકિર્દી તરીકે જોવામાં આવે છે.

ફરજ દરમિયાન કર્મચારીઓને રહેવાની વ્યવસ્થા અને ભોજન પણ પૂરૂં પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓને કારણે એન્ટિલિયામાં કામ કરવું માત્ર નોકરી નહીં, પરંતુ એક સુરક્ષિત અને સન્માનજનક કારકિર્દી તરીકે જોવામાં આવે છે.