Mood Swings : શું તમને મુડ સ્વિંગ થાય છે? શરીરમાં આ વિટામિનની ઉણપ હોય શકે છે

Mood Swings થવાના ઘણા કારણો હોઈ શકે છે એટલે કે ચીડિયાપણું. કેટલીકવાર શરીરમાં અમુક વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ પણ ખરાબ મૂડનું કારણ બની શકે છે. તે મનને અસર કરે છે જે મૂડ સ્વિંગનું કારણ બને છે.

| Updated on: Aug 24, 2024 | 2:54 PM
4 / 6
આવી સ્થિતિમાં વસ્તુઓને યાદ રાખવી, ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ વિચારવું અને સ્પષ્ટ રીતે વિચારવું મુશ્કેલ બની જાય છે. આ વિટામિન્સની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. ઘણા રિચર્ચમાં એ પણ જાહેર થયું છે કે, શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપથી આપણા મૂડ પર અસર થાય છે.

આવી સ્થિતિમાં વસ્તુઓને યાદ રાખવી, ધ્યાન કેન્દ્રિત કરવું, પોઝિટિવ વિચારવું અને સ્પષ્ટ રીતે વિચારવું મુશ્કેલ બની જાય છે. આ વિટામિન્સની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. ઘણા રિચર્ચમાં એ પણ જાહેર થયું છે કે, શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપથી આપણા મૂડ પર અસર થાય છે.

5 / 6
મૂડ સ્વિંગનું સૌથી મોટું કારણ વિટામિન્સ અને પોષણનો અભાવ હોઈ શકે છે. શરીરમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. આ સિવાય કેલ્શિયમ, ક્રોમિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સની ઉણપ પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે.

મૂડ સ્વિંગનું સૌથી મોટું કારણ વિટામિન્સ અને પોષણનો અભાવ હોઈ શકે છે. શરીરમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇની ઉણપથી મૂડ સ્વિંગ થઈ શકે છે. આ સિવાય કેલ્શિયમ, ક્રોમિયમ, આયર્ન, ઝિંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સની ઉણપ પણ મૂડ સ્વિંગનું કારણ બની શકે છે.

6 / 6
ઘણી વખત પોષણની અછતને કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થાય છે. તમારા આહારમાં આ બાબતોને ધ્યાનમાં રાખો. તેથી તમારા આહારમાં પોષક તત્વો તપાસો. જેમ કે તમે દિવસમાં કેટલા પોષક તત્વો લઈ રહ્યા છો. મીઠું, ખાંડ અને તેલના સેવન પર ધ્યાન રાખો. આ ઉપરાંત બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તે મુજબ તમારા આહારનું આયોજન કરો. તમારા આહારમાં દૂધ, ડેરી ઉત્પાદનો, ફળો, શાકભાજી, બદામ અને સિડ્સનો સમાવેશ કરો. વધુ લીલા પાંદડાવાળા શાકભાજી અને આખા અનાજ ખાઓ.

ઘણી વખત પોષણની અછતને કારણે શરીરમાં અન્ય સમસ્યાઓ પણ થાય છે. તમારા આહારમાં આ બાબતોને ધ્યાનમાં રાખો. તેથી તમારા આહારમાં પોષક તત્વો તપાસો. જેમ કે તમે દિવસમાં કેટલા પોષક તત્વો લઈ રહ્યા છો. મીઠું, ખાંડ અને તેલના સેવન પર ધ્યાન રાખો. આ ઉપરાંત બહારનો ખોરાક ખાવાનું ટાળો અને તે મુજબ તમારા આહારનું આયોજન કરો. તમારા આહારમાં દૂધ, ડેરી ઉત્પાદનો, ફળો, શાકભાજી, બદામ અને સિડ્સનો સમાવેશ કરો. વધુ લીલા પાંદડાવાળા શાકભાજી અને આખા અનાજ ખાઓ.