
એવું અનુમાન છે કે હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ થશે. જો માણેકચોક લાંબા સમય માટે બંધ રહે, તો ત્યાંના વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તેમના ધંધા રોજગાર પર અસર પડશે.

ખાણીપીણી પ્રેમીઓને પણ તેમની પ્રિય જગ્યાથી એક મહિના સુધી દુર રહેવું પડશે. AMC ક્યારે આ કામ શરૂ કરશે અને કેટલા સમયમાં પૂરુ કરશે, એ જોવાનું રહેશે.
Published On - 4:11 pm, Fri, 28 February 25