Manek Chowk closed : અમદાવાદના સ્વાદ પ્રેમીઓ માટે માઠા સમાચાર, આટલા દિવસ ‘માણેક ચોક’ રહેશે બંધ

અમદાવાદનું પ્રખ્યાત માણેકચોક બજાર એક મહિના માટે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડ્રેનેજ લાઇન રિહેબિલિટેશનના કાર્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

| Updated on: Feb 28, 2025 | 4:12 PM
4 / 5
એવું અનુમાન છે કે હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ થશે. જો માણેકચોક લાંબા સમય માટે બંધ રહે, તો ત્યાંના વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તેમના ધંધા રોજગાર પર અસર પડશે.

એવું અનુમાન છે કે હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ થશે. જો માણેકચોક લાંબા સમય માટે બંધ રહે, તો ત્યાંના વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તેમના ધંધા રોજગાર પર અસર પડશે.

5 / 5
ખાણીપીણી પ્રેમીઓને પણ તેમની પ્રિય જગ્યાથી એક મહિના સુધી દુર રહેવું પડશે. AMC ક્યારે આ કામ શરૂ કરશે અને કેટલા સમયમાં પૂરુ કરશે, એ જોવાનું રહેશે.

ખાણીપીણી પ્રેમીઓને પણ તેમની પ્રિય જગ્યાથી એક મહિના સુધી દુર રહેવું પડશે. AMC ક્યારે આ કામ શરૂ કરશે અને કેટલા સમયમાં પૂરુ કરશે, એ જોવાનું રહેશે.

Published On - 4:11 pm, Fri, 28 February 25