નીતિન ગડકરીએ કેમ કહ્યું- ખરાબ રસ્તા બનાવનારાને જેલમાં પુરવા જોઈએ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. દેશમાં વર્ષ 2023માં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા હતા. જેમાં 1,72,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગડકરીએ કહ્યું કે નબળા, ખરાબ રોડ બનાવવા એ બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ.

| Edited By: | Updated on: Jan 17, 2025 | 9:55 PM
4 / 5
નીતિન ગડકરીએ કહ્યું કે આ સિવાય સીટ બેલ્ટ ના બાંધવાને કારણે 30,000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુને ઘટાડીને અડધા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

નીતિન ગડકરીએ કહ્યું કે આ સિવાય સીટ બેલ્ટ ના બાંધવાને કારણે 30,000 લોકોના મોત થયા હતા. તે જ સમયે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 2030 સુધીમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુને ઘટાડીને અડધા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

5 / 5
ગડકરીએ એમ પણ કહ્યું હતું કે હાઈવે મંત્રાલય હાઈવે પરના બ્લેક સ્પોટ (એક્સીડેન્ટ-પ્રોન સ્પોટ)ને ઠીક કરવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો કોઈ રોડ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો તેને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

ગડકરીએ એમ પણ કહ્યું હતું કે હાઈવે મંત્રાલય હાઈવે પરના બ્લેક સ્પોટ (એક્સીડેન્ટ-પ્રોન સ્પોટ)ને ઠીક કરવા માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો કોઈ રોડ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો તેને 25 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

Published On - 3:11 pm, Fri, 17 January 25