MahaShivratri Special Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી પેટીસ, એક વાર ખાશો હંમેશા યાદ કરશો

મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં બજારમાં મળતા અને ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક આલુ ટિક્કી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

| Updated on: Feb 16, 2025 | 1:17 PM
4 / 5
હવે આ તમામ સામગ્રીને મિક્સ કરી નાના ગોળાકાર બનાવી લો.ગોળા બનાવતા સમયે ધ્યાન રાખો કે ગોળામાં ક્રેક ન હોવી જોઈએ. ત્યાર પછી તમે બંન્ને હાથ વડે પેટીસ ચપટા બનાવી લો.

હવે આ તમામ સામગ્રીને મિક્સ કરી નાના ગોળાકાર બનાવી લો.ગોળા બનાવતા સમયે ધ્યાન રાખો કે ગોળામાં ક્રેક ન હોવી જોઈએ. ત્યાર પછી તમે બંન્ને હાથ વડે પેટીસ ચપટા બનાવી લો.

5 / 5
તમે એક પેનમાં ઘી અથવા તેલ લો. તેમાં પેટીસને બરાબર બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને બરાબર શેકી લો. હવે તૈયાર કરેલી ટિક્કીને એક પ્લેટમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો. તમે ઈચ્છો તો તમે શકરિયા, સુરણ અથવા રતાળામાંથી પણ આ પેટીસ બનાવી શકો છો.

તમે એક પેનમાં ઘી અથવા તેલ લો. તેમાં પેટીસને બરાબર બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તેને બરાબર શેકી લો. હવે તૈયાર કરેલી ટિક્કીને એક પ્લેટમાં કાઢી લીલી ચટણી સાથે સર્વ કરો. તમે ઈચ્છો તો તમે શકરિયા, સુરણ અથવા રતાળામાંથી પણ આ પેટીસ બનાવી શકો છો.