
સવા મહિના પછી મૃતદેહને બહાર કાઢી માથા સિવાય બાકીના શરીરને ગંગામાં ડૂબાડી દેવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે અઘોરીના પાપ ગંગામાં ધોવાઈ જોય છે. અઘોરીની ખોપરીની 40 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે છે. 40 દિવસની વિધી પછી ખોપરીમાં દારુ નાખવામાં આવે છે. ત્યારે ખોપરી ઉછળવા લાગે છે. જેથી તેને સાંકળોથી બાંધી રાખવી પડે છે.

અઘોરીની ખોપરીમાં દારુ નાખતાની સાથે જ ઉછળવા લાગે છે. તેમજ તે અઘોરીએ કરેલી તમામ તંત્ર સાધના અને તંત્ર ક્રિયા અંગે બોલવા લાગે છે. ત્યારબાદ તે જ ખોપરી સામેથી દારુ પણ માગે છે. ( આ તમામ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતી અંગે Tv9 ગુજરાતી પુષ્ટી કરતું નથી. )