ના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ના તો દફનાવવામાં આવે છે, તો જાણો અઘોરી બાબાની અંતિમ ક્રિયા કેવી રીતે થાય છે, શું હોય છે 40 દિવસની ક્રિયા ?

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યાં દેશ - વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. પરંતુ મહાકુંભમાં અઘોરી બાબાએ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે તેમના મૃત્યુ બાદ તેમની અંતિમ વીધી કેવી રીતે થાય તેને લઈને દરેકના મનમાં પ્રશ્નો ઉભા થાય છે. તે અંગે જાણીશું.

| Updated on: Jan 14, 2025 | 9:38 AM
4 / 5
સવા મહિના પછી મૃતદેહને બહાર કાઢી માથા સિવાય બાકીના શરીરને ગંગામાં ડૂબાડી દેવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે અઘોરીના પાપ ગંગામાં ધોવાઈ જોય છે. અઘોરીની ખોપરીની 40 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે છે. 40 દિવસની વિધી પછી ખોપરીમાં દારુ નાખવામાં આવે છે. ત્યારે ખોપરી ઉછળવા લાગે છે. જેથી તેને સાંકળોથી બાંધી રાખવી પડે છે.

સવા મહિના પછી મૃતદેહને બહાર કાઢી માથા સિવાય બાકીના શરીરને ગંગામાં ડૂબાડી દેવામાં આવે છે. આમ કરવા પાછળની માન્યતા છે કે અઘોરીના પાપ ગંગામાં ધોવાઈ જોય છે. અઘોરીની ખોપરીની 40 દિવસ સુધી ક્રિયા કરવામાં આવે છે. 40 દિવસની વિધી પછી ખોપરીમાં દારુ નાખવામાં આવે છે. ત્યારે ખોપરી ઉછળવા લાગે છે. જેથી તેને સાંકળોથી બાંધી રાખવી પડે છે.

5 / 5
અઘોરીની ખોપરીમાં દારુ નાખતાની સાથે જ ઉછળવા લાગે છે. તેમજ તે અઘોરીએ કરેલી તમામ તંત્ર સાધના અને તંત્ર ક્રિયા અંગે બોલવા લાગે છે. ત્યારબાદ તે જ ખોપરી સામેથી દારુ પણ માગે છે. ( આ તમામ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતી અંગે Tv9 ગુજરાતી પુષ્ટી કરતું નથી. )

અઘોરીની ખોપરીમાં દારુ નાખતાની સાથે જ ઉછળવા લાગે છે. તેમજ તે અઘોરીએ કરેલી તમામ તંત્ર સાધના અને તંત્ર ક્રિયા અંગે બોલવા લાગે છે. ત્યારબાદ તે જ ખોપરી સામેથી દારુ પણ માગે છે. ( આ તમામ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવેલી છે. આ માહિતી અંગે Tv9 ગુજરાતી પુષ્ટી કરતું નથી. )