પશુ-પંખીઓને ખવડાવવાના ચમત્કારિક ફાયદા ! તમને ખબર છે કે નહી ? આટલું કરશો તો તમારું જીવન બદલાઈ જશે

હિન્દુ ધર્મમાં, પ્રાણીઓને ખવડાવવું એ એક પુણ્યનું કામ માનવામાં આવે છે. ધાર્મિક અને જ્યોતિષ માન્યતાઓ અનુસાર, પ્રાણીઓને ખવડાવવાથી અને પાણી આપવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ દૂર થાય છે.

| Updated on: Aug 11, 2025 | 8:10 PM
4 / 7
ચોર અને શત્રુઓથી બચવા માટે વ્યક્તિએ કૂતરાને ખવડાવવું જોઈએ. જણાવી દઈએ કે, કૂતરો કાલ ભૈરવનું વાહન પણ છે. આ સિવાય ગાયને ખવડાવવાથી માનસિક શાંતિ અને ધન પ્રાપ્ત થાય છે.

ચોર અને શત્રુઓથી બચવા માટે વ્યક્તિએ કૂતરાને ખવડાવવું જોઈએ. જણાવી દઈએ કે, કૂતરો કાલ ભૈરવનું વાહન પણ છે. આ સિવાય ગાયને ખવડાવવાથી માનસિક શાંતિ અને ધન પ્રાપ્ત થાય છે.

5 / 7
વાંદરાઓને કેળા ખવડાવવાથી બધા દુ:ખ અને પાપનો અંત આવે છે અને હાથીને ખવડાવવાથી જીવનમાં આવતા અવરોધો તેમજ સમસ્યાઓથી છુટકારો મળે છે.

વાંદરાઓને કેળા ખવડાવવાથી બધા દુ:ખ અને પાપનો અંત આવે છે અને હાથીને ખવડાવવાથી જીવનમાં આવતા અવરોધો તેમજ સમસ્યાઓથી છુટકારો મળે છે.

6 / 7
જે લોકો દેવામાં ડૂબેલા છે અથવા આર્થિક મુશ્કેલીમાં છે, તેઓએ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. આનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને સાથે સાથે નાણાકીય લાભ પણ જોવા મળે છે.

જે લોકો દેવામાં ડૂબેલા છે અથવા આર્થિક મુશ્કેલીમાં છે, તેઓએ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ. આનાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે અને સાથે સાથે નાણાકીય લાભ પણ જોવા મળે છે.

7 / 7
માછલીઓને અનાજ અને લોટ ખવડાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આ સાથે જ પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહે છે. પક્ષીઓને અનાજ ખવડાવવાથી માત્ર વ્યવસાય અને નોકરીમાં લાભ જ નથી મળતો પરંતુ જીવનની બધી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. વધુમાં મન શાંત રહે છે, ગ્રહોની મુશ્કેલીઓ દૂર થાય છે અને બગડેલા કામ પૂર્ણ થાય છે. આ સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

માછલીઓને અનાજ અને લોટ ખવડાવવાથી દેવામાંથી મુક્તિ મળે છે. આ સાથે જ પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહે છે. પક્ષીઓને અનાજ ખવડાવવાથી માત્ર વ્યવસાય અને નોકરીમાં લાભ જ નથી મળતો પરંતુ જીવનની બધી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. વધુમાં મન શાંત રહે છે, ગ્રહોની મુશ્કેલીઓ દૂર થાય છે અને બગડેલા કામ પૂર્ણ થાય છે. આ સાથે જ સ્વાસ્થ્ય પણ સારું રહે છે.