ગુજરાતના આ જિલ્લામાં શબરીએ ભગવાન શ્રી રામને ખવડાવ્યા હતા બોર, જુઓ Photos

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ ભક્તિ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ છે. રામાયણ અનુસાર, ભગવાન શ્રી રામે અહીં શબરીના મીઠા બોર ખાધા હતા. આ સ્થળ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ છે.

| Updated on: Dec 30, 2024 | 8:35 PM
4 / 7
રામાયણના અનુસાર, આ જ એ સ્થાન છે જ્યાં માતા શબરીએ ભગવાન રામનું સ્વાગત પોતાના પ્રેમ અને શ્રદ્ધાથી કર્યું હતું. તેમને મીઠાબોર ખવડાવ્યા હતા.

રામાયણના અનુસાર, આ જ એ સ્થાન છે જ્યાં માતા શબરીએ ભગવાન રામનું સ્વાગત પોતાના પ્રેમ અને શ્રદ્ધાથી કર્યું હતું. તેમને મીઠાબોર ખવડાવ્યા હતા.

5 / 7
શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નીચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

શબરી માતાનાં એઠા બોર પ્રભુ શ્રીરામે આરોગી ઉચ્ચ નીચનો ભેદ દૂર કર્યો હોવાની લોકવાયકા પ્રચલિત છે.

6 / 7
આજે આ પવિત્ર સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આજે આ પવિત્ર સ્થળ શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

7 / 7
શબરી ધામ આવિ ભારતની આ દિવ્ય વિરાસતને નજીકથી અનુભવા અનેક પ્રવાસીઓ આવે છે.

શબરી ધામ આવિ ભારતની આ દિવ્ય વિરાસતને નજીકથી અનુભવા અનેક પ્રવાસીઓ આવે છે.

Published On - 8:30 pm, Mon, 30 December 24