
2004માં સત્તાપક્ષ જીતને લઈને ઘણો આશ્વસ્ત હતો અને તમામ એક્ઝિટ પોલ પણ સરકારની વાપસી બતાવી રહ્યા હતા આ તમામ વચ્ચે પરિણામ આવ્યુ તો તમામ દાવાઓ હવા હવાઈ સાબિત થયા હતા.

જો કે એ સમયે બજારો ટૂંક સમયમાં રિકવર થઈ હતા. એ સમયે શેરબજારમાં મોટો કડાકો બે કારણોને કારણે થયો હોવાનુ માનવામાં આવતુ હતુ. NDAની અણધારી હાર અને શેરબજારમાં મંદી. 17 મે 2004ના રોજ સેન્સેક્સ 842 પોઈન્ટના કડાકા સાથે ડાબેરી સમર્થિત સરકારની સંભાવનાઓને આવકારમાં આવી હતી. વાજપેયી સરકારની અનિશ્ચિત હારને કારણે શેરબજારમાં ભારે મંદી જોવા મળી હતી
Published On - 1:40 pm, Tue, 4 June 24