
જાયફળમાં મિરિસ્ટિસિન અને મેગ્નેશિયમ જેવા સંયોજનો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે અનિદ્રાની સમસ્યામાં રાહત આપે છે.

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર જાયફળનું પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિને વિકસાવવામાં મદદ કરે છે. નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.