
ગેરકાયદેસર શું છે તેના વિશે આપણે વાત કરીએ તો. ITPA અનુસાર આ ગતિવિધિઓ ગેરકાયદેસર છે. દેહ વ્યાપાર માટે દલાલી કે કોઈને આ દેહવ્યપારમાં લાવવા તેમજ દેહવ્યાપાર ચલાવવો કે પછી આખો દેહવ્યાપારનો ધંધો ચલાવવો.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

સાર્વજનિક સ્થળો પર ગ્રાહકોને બોલાવવા કોઈને બળજબરીથી આ ધંધામાં લાવવા, આ કામમાં દબાણ કરવું અથવા છેતરવું. સગીરોને દેહવ્યાપારમાં સામેલ કરવી ગેરકાયદેસર છે.

દેહવ્યાપાર ગેરકાયદેસર નથી. પરંતુ તેને લગતી પ્રવૃત્તિઓ જેમ કે દલાલી કરવી, દેહવ્યાપારનું આખું નેટવર્ક ચલાવવું અને જાહેરમાં લોકોને બોલાવવા ગેરકાયદેસર છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
Published On - 7:02 am, Mon, 3 November 25