કાનુની સવાલ : શું લગ્ન રદ થાય તો પત્નીને ભરણપોષણનો અધિકાર મળે? જાણો અધિકાર વિશે

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જો લગ્ન શરૂઆતથી જ રદ જાહેર કરવામાં આવે છે, તો પતિ પત્નીને ભરણપોષણ આપવા માટે જવાબદાર નથી. ગાઝિયાબાદના રહેવાસી રાજીવ સચદેવાની અરજી પર જસ્ટિસ રાજીવ મિશ્રાની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

| Updated on: Jul 22, 2025 | 7:41 AM
4 / 6
 ત્યારબાદ પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નને અમાન્ય જાહેર કરવા માટે  અરજી દાખલ કરી, જેને સ્વીકારવામાં આવી. તેમ છતાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પત્નીને 10 હજાર રુપિયા પ્રતિ મહિનાનું ભરણપોષણ આપવામાં આવ્યું હતુ,અરજદારે તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો,

ત્યારબાદ પતિએ હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ લગ્નને અમાન્ય જાહેર કરવા માટે અરજી દાખલ કરી, જેને સ્વીકારવામાં આવી. તેમ છતાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પત્નીને 10 હજાર રુપિયા પ્રતિ મહિનાનું ભરણપોષણ આપવામાં આવ્યું હતુ,અરજદારે તેને હાઇકોર્ટમાં પડકાર્યો હતો,

5 / 6
કોર્ટે પક્ષોને સાંભળ્યા બાદ ભરણપોષણના  આદેશ રદ કર્યો હતો. કહ્યું કે, પહેલા લગ્ન થયા હોવા છતાં બીજા લગ્ન કાનુન વિરદ્ધ અને શૂન્ય છે. જ્યારે લગ્નને શૂન્ય ધોષિત કરવામાં આવે છે. તો બંન્ને પક્ષો વચ્ચે કોઈ કાનુની સંબંધ રહેતો નથી. ત્યારે ભરણપોષણનો આદેશ માન્ય રહેતો નથી.

કોર્ટે પક્ષોને સાંભળ્યા બાદ ભરણપોષણના આદેશ રદ કર્યો હતો. કહ્યું કે, પહેલા લગ્ન થયા હોવા છતાં બીજા લગ્ન કાનુન વિરદ્ધ અને શૂન્ય છે. જ્યારે લગ્નને શૂન્ય ધોષિત કરવામાં આવે છે. તો બંન્ને પક્ષો વચ્ચે કોઈ કાનુની સંબંધ રહેતો નથી. ત્યારે ભરણપોષણનો આદેશ માન્ય રહેતો નથી.

6 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva)