કાનુની સવાલ : જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે?

આ એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રશ્ન છે. જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે? જેનો જવાબ (Indian Succession Law) કેટલાક Landmark Judgementsના આધારે આપી શકાય છે.

| Updated on: Apr 14, 2025 | 4:24 PM
4 / 10
હવે આપણે જાણીએ કે, ઉત્તરાધિકારી તરીકેની જવાબદારી કેવી રીતે નક્કી થાય છે?  પિતાએ લોન લીધી અને મિલકત છોડી દીધી તો, પુત્ર પિતાની મિલકતનું દેવું ચૂકવવા માટે જવાબદાર છે, પરંતુ માત્ર મિલકતની હદ સુધી.બીજું પિતાએ લોન લીધી, કોઈ મિલકત છોડી નથી. દીકરો લોન ચૂકવવા માટે જવાબદાર નથી.પુત્ર લોન માટે ગેરંટર હતો. તો દીકરો સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે જવાબદાર છે.

હવે આપણે જાણીએ કે, ઉત્તરાધિકારી તરીકેની જવાબદારી કેવી રીતે નક્કી થાય છે? પિતાએ લોન લીધી અને મિલકત છોડી દીધી તો, પુત્ર પિતાની મિલકતનું દેવું ચૂકવવા માટે જવાબદાર છે, પરંતુ માત્ર મિલકતની હદ સુધી.બીજું પિતાએ લોન લીધી, કોઈ મિલકત છોડી નથી. દીકરો લોન ચૂકવવા માટે જવાબદાર નથી.પુત્ર લોન માટે ગેરંટર હતો. તો દીકરો સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે જવાબદાર છે.

5 / 10
મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે,K. Rajamouli vs A.V.K.N. Swamy (2001) 5 SCC 37ના ચૂકાદામાં જો વારસદારને કોઈ મિલકત ન મળી હોય, તો તે લોન માટે જવાબદાર નથી.

મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે,K. Rajamouli vs A.V.K.N. Swamy (2001) 5 SCC 37ના ચૂકાદામાં જો વારસદારને કોઈ મિલકત ન મળી હોય, તો તે લોન માટે જવાબદાર નથી.

6 / 10
CIT vs. Estate of Late Omprakash Jhunjhunwala (2002)ના કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વારસદારની જવાબદારી ફક્ત મૃત વ્યક્તિ પાસેથી વારસામાં મળેલી મિલકત જેટલી જ છે.  કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વારસદાર મૃત વ્યક્તિની મિલકતમાંથી લાભ મેળવે છે, તો તે મિલકતની હદ સુધી દેવું ચૂકવવા માટે જવાબદાર રહેશે, વ્યક્તિગત રીતે નહીં

CIT vs. Estate of Late Omprakash Jhunjhunwala (2002)ના કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વારસદારની જવાબદારી ફક્ત મૃત વ્યક્તિ પાસેથી વારસામાં મળેલી મિલકત જેટલી જ છે. કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વારસદાર મૃત વ્યક્તિની મિલકતમાંથી લાભ મેળવે છે, તો તે મિલકતની હદ સુધી દેવું ચૂકવવા માટે જવાબદાર રહેશે, વ્યક્તિગત રીતે નહીં

7 / 10
હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને  લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

8 / 10
હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને  લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

9 / 10
 ટુંકમાં દિકરો પિતાના લોનની ચૂકવણી માટે વ્યક્તિગત રુપથી જવાબદાર નથી. માત્ર તેન સંપત્તિની હદ સુધી જવાબદાર છે જે તેને તેના પિતા પાસેથી વારસામાં મળી છે. જો કોઈ સંપત્તિ વારસામાં મળી નથી. જો કોઈ મિલકત વારસામાં ન મળે, તો કોઈ જવાબદારી ઊભી થતી નથી

ટુંકમાં દિકરો પિતાના લોનની ચૂકવણી માટે વ્યક્તિગત રુપથી જવાબદાર નથી. માત્ર તેન સંપત્તિની હદ સુધી જવાબદાર છે જે તેને તેના પિતા પાસેથી વારસામાં મળી છે. જો કોઈ સંપત્તિ વારસામાં મળી નથી. જો કોઈ મિલકત વારસામાં ન મળે, તો કોઈ જવાબદારી ઊભી થતી નથી

10 / 10
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)

Published On - 7:11 am, Fri, 11 April 25