Breaking News : પત્ની નોકરાણી નથી, રસોઈ ન બનાવવા બદલ છૂટાછેડા માંગનારા પતિની અરજી ફગાવાઇ

તેલંગાણા હાઈકોર્ટે પતિ પત્નીના સંબંધોને લઈ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, જો પત્ની નોકરી કરે છે. તો પત્નીને રસોઈ ન બનાવવી એ ક્રૂરતા ગણાતી નથી.

| Updated on: Jan 07, 2026 | 1:58 PM
4 / 9
આ કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ નાગેશ ભીમપાકાની ડિવિઝન બેન્ચે બદલાતા સમયના પડકારો અને કામ કરતા યુગલોની લાઈફસ્ટાઈલને ઊંડાણપૂર્વક સમજી. કોર્ટે કહ્યું બંન્ને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે અને તેની શિફટનો સમય એકબીજાથી અલગ અલગ છે.

આ કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ નાગેશ ભીમપાકાની ડિવિઝન બેન્ચે બદલાતા સમયના પડકારો અને કામ કરતા યુગલોની લાઈફસ્ટાઈલને ઊંડાણપૂર્વક સમજી. કોર્ટે કહ્યું બંન્ને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે અને તેની શિફટનો સમય એકબીજાથી અલગ અલગ છે.

5 / 9
જ્યારે બંનેના કામના કલાકો આટલા પડકારજનક હોય છે, ત્યારે રસોઈ ન કરી શકવાની અસમર્થતાને ક્રૂરતા તરીકે લેબલ કરવું ખોટું છે. આ લગ્નજીવનનો સામાન્ય ઘસારો છે, જેને ક્રૂર ગણી શકાય નહીં.

જ્યારે બંનેના કામના કલાકો આટલા પડકારજનક હોય છે, ત્યારે રસોઈ ન કરી શકવાની અસમર્થતાને ક્રૂરતા તરીકે લેબલ કરવું ખોટું છે. આ લગ્નજીવનનો સામાન્ય ઘસારો છે, જેને ક્રૂર ગણી શકાય નહીં.

6 / 9
કોર્ટે કહ્યું જો સાસુને વહુના ઘર કામમાં મદદ ન કરવાની ફરિયાદ છે. તો કાનુની તરીકે તેને માનસિક ક્રુરતાના દાયરામાં રાખી ન શકાય. કોર્ટે સંવેદનશીલતા દર્શાવતા નોંધ્યું હતું કે પત્નીનું તેના માતાપિતાના ઘરે સતત રહેવું વાજબી હતું,

કોર્ટે કહ્યું જો સાસુને વહુના ઘર કામમાં મદદ ન કરવાની ફરિયાદ છે. તો કાનુની તરીકે તેને માનસિક ક્રુરતાના દાયરામાં રાખી ન શકાય. કોર્ટે સંવેદનશીલતા દર્શાવતા નોંધ્યું હતું કે પત્નીનું તેના માતાપિતાના ઘરે સતત રહેવું વાજબી હતું,

7 / 9
 કારણ કે તે ગર્ભપાતમાંથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અલગ રહેવાનો સૂચન પત્નીના વકીલ તરફથી ઉલટતપાસ દરમિયાન આવ્યો હતો, પત્ની તરફથી નહીં.

કારણ કે તે ગર્ભપાતમાંથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અલગ રહેવાનો સૂચન પત્નીના વકીલ તરફથી ઉલટતપાસ દરમિયાન આવ્યો હતો, પત્ની તરફથી નહીં.

8 / 9
કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.

કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.

9 / 9
કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.

કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.